બ્લોગ્સ

Hruday Sudhi Pahonchiye...
એપ્રિલ 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Hruday Sudhi Pahonchiye...

શાંતિકાકાનું ઘર મારા ઘરથી એકદમ નજીક. બે ઘર મૂકો એટલે ત્રીજું તેમનું ઘર આવે. આખો દિવસ તેમનો લાઉડલી અવાજ મારા ઘેર બેકગ્રાઉન્ડમાં સંભળાયા કરે. પહેલા તો મને આ બાબતે તેમને વિવેક શીખવવાનું ઘણું મન થતું, પરં

સવળું લેવું

સમજણ

સ્વભાવ

વધુ વાંચો
Bhagwanne Vash Karva Che...?
મે 01,2021
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Bhagwanne Vash Karva Che...?

આપણે સહુ અનેક જન્મોથી ભગવાનને પામવા માટે મથીએ છીએ, પરંતુ હજી સુધી આપણે ભગવાનને પામ્યા નથી તેનું કારણ છે : આપણામાં રહેલો અહંકાર. આપણને ભગવાન સુધી પહોંચવામાં આ અહંકાર જ સૌથી વધુ નડે છે. જેટલો અહં કાર ઓછ

સવળું લેવું

સમજણ

અહંકાર

વધુ વાંચો
Motainu Balance
માર્ચ 01,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Motainu Balance

હમણાં બે મહિના પહેલાં જ પૂ.સંતોએ ઝોનલેવલના પ્રેસિડન્ટ એવા આશિષભાઈની અચાનક બદલી કરીને તેમની જગ્યાએ રોહિતભાઈની નિમણૂક કરી. આવો મોટો ફેરફાર થવાથી સૌ કોઈને અવનવા વિચારો આવવા લાગ્યા. પરંતુ આશિષભાઈને મન તો

મોટપ

આજ્ઞા

સ્વીકાર

સેવા

રાજીપો

સવળું લેવું

વધુ વાંચો
Kohinoor Hiro
ફેબ્રુઆરી 01,2021
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Kohinoor Hiro

આધ્યાત્મિક ઓજસથી ભરેલા ગુરુદેવ પોતાના એક શિષ્ય ઉપર અપમાનજનક શબ્દોના પ્રહારો કરવા લાગ્યા. જાણે કે રણસંગ્રામમાં અર્જુનનાં બાણ વરસતાં હોય ને શું ! “તને આજ્ઞાવચનની કોઈ કિંમત જ નથી. તારામાં બુધ્ધિનો તો છાં

કસોટી

સવળું લેવું

વધુ વાંચો