બ્લોગ્સ

Karmaphal...
જાન્યુઆરી 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Karmaphal...

દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા. બીરબલ(લવો) તેનો પ્રધાન હતો. તે ખૂબ જ હોશિયાર માણસ. એક દિવસ બાદશાહે તેને કહ્યું, “લવા, આપણા રાજ્યમાંથી જેને છે, છે ને છે; અને નથી, નથી ને નથી; તથા છે ને નથી; અને ન

પુણ્ય

ભક્તિ

ભજન

વધુ વાંચો
Sat Haribhajan Jagat Sab Sapna
મે 01,2024
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Sat Haribhajan Jagat Sab Sapna

એક વખત જનક રાજાને સ્વપ્નું આવ્યું કે પોતા પાસે પૈસા નહોતા અને પોતાને સાત દી કાંઈ ખાવા ન મળ્યું. પછી તેઓ ખીચડીનું સદાવ્રત ચાલતું હતું ત્યાં ગયા. તેમની પાસે જમવાનું પાત્ર પણ ન હતું. પછી કુંભારને ઘેર ગયા

ભજન

વધુ વાંચો
Hari Sambharva Aagrah thi...
એપ્રિલ 01,2024
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Hari Sambharva Aagrah thi...

સોરઠ પ્રદેશમાં માણાવદર ગામે શ્રીસ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્ત મયારામ ભટ્ટ રહેતા હતા. એક વખત મયારામ ભટ્ટ અને તેમના નાના ભાઈ ગોવિંદરામ નવો વેપાર કરવાની ચર્ચા કરતા હતા. ચર્ચામાં તેમને વાતો થઈ કે, “અન

ભજન

સ્મરણ

વધુ વાંચો
Smaran Bhaktino Pratap...
એપ્રિલ 01,2024
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Smaran Bhaktino Pratap...

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૧૮/૧૨/૨૦૨૨ રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન... વહાલા ભક્તો ! કેટલાક આત્માઓ પરમાત્માની ભક્તિ કરીને મોટી પ્રાપ્તિ પામ્યા છે. મહાર

સ્મરણ

મહિમા

ભજન

વધુ વાંચો
Smaranno Shreshth Labh - Prabhupti
એપ્રિલ 01,2023
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Smaranno Shreshth Labh - Prabhupti

સ્મરણ વર્ષ, સં. ૨૦૭૯ શ્રીહરિનું સ્મરણ કરવાના સેંકડો લાભ છે, પણ તેનો સૌથી મોટો ફાયદો છે - પ્રભુની સાક્ષાત્ પ્રાપ્તિ. આ દુનિયાની કોઈ વસ્તુ કે વ્યક્તિ મેળવવી હોય તો તેના માટે પણ ઘણો પ્રયત્ન કરવો પડે છે.

સ્મરણ

ભજન

વધુ વાંચો
Chaturmas...
જુલાઈ 01,2021
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Chaturmas...

વહાલા ભક્તો ! ટૂંક સમયમાં ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ચાતુર્માસ એટલે અષાઢ સુદ-૧૧ થી કારતક સુદ-૧૧. આ ચાર માસ એટલે ભક્તોએ તપ-ભજન વગેરે કરી ભગવાનને પ્રસન્ન કરવાનો સમય. આ ચાર માસમાં દરેક ભક્તો કાંઈકન

ચાતુર્માસ

નિયમ

ભજન

વધુ વાંચો
Bhajannu Ang: Kathamrutam
ફેબ્રુઆરી 01,2021
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Bhajannu Ang: Kathamrutam

આપણે બધાએ ઈન્દ્રિયો-અંત:કરણના ભાવને ભગવાનમાં હોમીને મૂર્તિમાં જોડાઈ જાવાનું છે. મૂર્તિનું સુખ લૂટવાનું છે. જેણે ભજનનું સુખ જાણ્યું ને માણ્યું છે, એને એમાં જે મજા આવે છે એવી બીજી કોઈ વાતમાં આવતી નથી. આ

ભજન

ધ્યાન

વધુ વાંચો
Coronanu Kavach : Niyam : Kathamrutam
ઑગસ્ટ 01,2020
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Coronanu Kavach : Niyam : Kathamrutam

વહાલા ભક્તો, અત્યારે સમગ્ર વિશ્વમાં COVID-૧૯ નો કાળો કેર વર્તી રહ્યો છે. આજે આખી દુનિયા આનાથી પરેશાન થઈ રહી છે. દુનિયામાં કરોડ ઉપર લોકો આનો ભોગ બન્યા છે, તેમાંથી ઘણા બધા મૃત્યુ પામ્યા છે અને મોટા ભાગન

પોઝીટીવ

ભજન

નિયમ

વધુ વાંચો