બ્લોગ્સ

Aapnu Driving Kevu Che ?
ઑગસ્ટ 01,2025
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Aapnu Driving Kevu Che ?

‘રોહન ! સાંભળ્યું છે કે તારે ડ્રાઇવિંગ કરવા બાબતે થોડું સુધારવા જેવું છે; તો થોડું ધ્યાન દઈને એ બાબતે જરા…’ “કોણે કહ્યું મારું ડ્રાઇવિંગ સારું નથી ! ૮ વર્ષથી ગાડી ચલાવું છું. સાપુતારા પ્રવાસમાં ગયા હત

અહંકાર

પ્રગટ

આજ્ઞા

વધુ વાંચો
Bhaktona Bhav, Pure Maro Maav !
જુલાઈ 01,2025
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Bhaktona Bhav, Pure Maro Maav !

વહાલા ગુરુજી ઘણી વાર કહે છે કે, મહારાજ સાથે વાતો કર્યા કરવી. અને થોડા દિવસ પહેલાં સવારની કથામાં ભગવાનને ફોન લગાવીને વાતો કરવાની ભાવના શીખવી હતી. અને ચંદનના વાઘા દરમિયાન ગુરુજી પોતાના સેવનીય સ્વરૂપ શ્ર

પ્રગટ

ભાવના

વધુ વાંચો
Prabhuma Pragatbhav Karo...
ફેબ્રુઆરી 01,2023
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Prabhuma Pragatbhav Karo...

જયદીપ અંકલ જેવા સભામાં બેઠા ત્યાં અચાનક તેમની નજર મહારાજ ઉપર ગઈ. જોયું તો મહારાજનો ખેસ ઊંચો-નીચો અને પાઘ ચાંદલા સુધી પહોંચી ગયેલી. વળી, કંઠનો હાર પણ વ્યવસ્થિત સેન્ટરમાં નહોતો. આ જોઈ તેમને બહુ લાગી આવ્

પ્રગટ

વધુ વાંચો
Pragatno Swikar Tale Badha Vikar
ઑક્ટોબર 01,2022
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Pragatno Swikar Tale Badha Vikar

વહાલા ભક્તો ! આપણે પ્રગટને નથી સ્વીકારતા અને પરોક્ષમાં બહુ શ્રદ્ધા રાખીએ છીએ, એનું કારણ છે અહંકાર. પ્રગટ હોય એ આપણા અહંકાર ઉપર ઘા કરે છે. એ આપણને જરાય ફાવતું નથી. માનીએ કે ન માનીએ, પણ ઈર્ષ્યા સર્વવ્યા

પ્રગટ

દિવ્યભાવ

વધુ વાંચો
Rajipanu Rahasya “Mahima”
ઑક્ટોબર 15,2021
શ્રી દલસુખભાઈ આર. રાઠોડ દ્વારા

Rajipanu Rahasya “Mahima”

આપણા સહુના હૃદયમાં એક એવો ભાવ હોય છે કે, મારે મહારાજ તથા પૂ.સંતો-ભક્તોને રાજી કરવા છે. પરંતુ, તે કેવી રીતે થાય; તેની આપણને બહુ ખબર હોતી નથી. એટલે ઘણું બધું કરવા છતાં કેટલીકવાર જોઈએ એટલો રાજીપો મળતો નથ

મહિમા

પ્રગટ

વધુ વાંચો