બ્લોગ્સ

Chaturmas..!!
જુલાઈ 01,2023
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

Chaturmas..!!

ચાતુર્માસ એટલે ભગવાનના ભક્તો માટે વિશેષ નિયમો પાળી ભગવાનમાં હેત વધારવાનો અને ભગવાનને પ્રસન્ન કરવાનો અલૌકિક અવસર. વહાલા મહારાજે પણ શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને આજ્ઞા કરી છે કે, ભગવાનની કથા-કીર્તન, શ

ચાતુર્માસ

નિયમ

વધુ વાંચો
Gharsabha - Chartumas Etle Bhajan-Bhaktino Sunero Avsar
જુલાઈ 01,2023
દિવ્યાંગભાઈ ઠક્કર - આણંદ દ્વારા

Gharsabha - Chartumas Etle Bhajan-Bhaktino Sunero Avsar

ઘરના બધા સભ્યોએ ભેગા મળી મહારાજને રાજી કરવાનો અવસર એટલે ઘરસભા…. ઘરના બધા સભ્યોને એકબીજાની ભૂલો માફ કરી એકબીજા સાથે આત્મીયતા કરવાનો અવસર એટલે ઘરસભા... ઘરના સભ્યોમાં આપણી સંસ્કૃતિ અને સભ્યતાનાં બીજ રોપવ

નિયમ

ચાતુર્માસ

વધુ વાંચો
Padi Vastu Koini Hathe Nav Zhale Raj...
એપ્રિલ 01,2023
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

Padi Vastu Koini Hathe Nav Zhale Raj...

સત્સંગનો પ્રતાપ તો જુઓ, નહિ તો આજ હળાહળ કળિયુગમાં દ્રવ્ય મળે ને કોની મતિ ફરે નહિ ? પણ આ તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ. તે અમરેલીમાં ખોડાભગત હતા. તેમની નાની દીકરી નદીએ કપડાં ધોવા ગઈ, ત્યાં એક શાહુકારન

આજ્ઞા

ધર્મ

નિયમ

વધુ વાંચો
Sha Mate? : “Chaturmasma Tap...”
ઑગસ્ટ 01,2022
વિદેહસ્વરૂપદાસજી સ્વામી દ્વારા

Sha Mate? : “Chaturmasma Tap...”

વહાલા ભક્તો ! ભારતીય ધાર્મિક પરંપરામાં ભગવાનના ભક્તોને તપ કરવાનું વિધાન દરેક ધર્મમાં કરેલું છે. તેમાં પણ ચાતુર્માસમાં વિશેષ તપ કરવાની આજ્ઞા શાસ્ત્રોમાં જોવા મળે છે. તપ એટલે શું ? તપ એટલે વિહિતભોગનો સં

ચાતુર્માસ

નિયમ

વધુ વાંચો
Chalo Gharsabha Kariye
ઑગસ્ટ 01,2022
મૂર્તિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Chalo Gharsabha Kariye

વ્યક્તિ આદર્શ બને ત્યારે તેનું કુંટુંબ આદર્શ બનતું હોય છે અને આમ કરતા કરતા કુંટુંબો આદર્શ બને ત્યારે તેનાથી બનતો સમાજ આદર્શ બનતો હોય છે. આ આદર્શ કુંટુંબ અને સમાજ બનાવવાની ફેક્ટરી એટલે ઘરસભા. ઘરસભા એટલ

ઘરસભા

કૃપા

નિયમ

ઉપકાર

વધુ વાંચો
4N Project ...
સપ્ટેમ્બર 01,2021
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

4N Project ...

પ્રભુને પામવા નીકળેલા આપણે સૌ મુમુક્ષુઓ સત્સંગમાં સદૈવ આગળ વધતા રહીએ, પણ કદિ પાછા ન પડી જઈએ; તે અતિ જરૂરી છે. વળી, આજના યુવાનો અને યુવતીઓ મોટા દુઃખથી બચી શકે તથા સદા સુખી રહે, તે અતિ આવશ્યક છે. તે માટ

4N

નિયમ

નિષ્ઠા

નિર્માનીપણું

નિષ્કપટ

વધુ વાંચો
Chaturmas...
જુલાઈ 01,2021
અન્વયસ્વરુપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Chaturmas...

વહાલા ભક્તો ! ટૂંક સમયમાં ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ચાતુર્માસ એટલે અષાઢ સુદ-૧૧ થી કારતક સુદ-૧૧. આ ચાર માસ એટલે ભક્તોએ તપ-ભજન વગેરે કરી ભગવાનને પ્રસન્ન કરવાનો સમય. આ ચાર માસમાં દરેક ભક્તો કાંઈકન

ચાતુર્માસ

નિયમ

ભજન

વધુ વાંચો
Coronanu Kavach : Niyam : Kathamrutam
ઑગસ્ટ 01,2020
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

Coronanu Kavach : Niyam : Kathamrutam

વહાલા ભક્તો, અત્યારે સમગ્ર વિશ્વમાં COVID-૧૯ નો કાળો કેર વર્તી રહ્યો છે. આજે આખી દુનિયા આનાથી પરેશાન થઈ રહી છે. દુનિયામાં કરોડ ઉપર લોકો આનો ભોગ બન્યા છે, તેમાંથી ઘણા બધા મૃત્યુ પામ્યા છે અને મોટા ભાગન

પોઝીટીવ

ભજન

નિયમ

વધુ વાંચો