26 Nov મકાઈ
આયુર્વેદ અનુસાર મકાઈ તૃપ્તિદાયક, વાતકારક, કફ, પિત્તનાશક, મધુર અને રૂચિ ઉત્પાદક અનાજ છે. મકાઇમાં પૌષ્ટિક તત્વો જેવા કે ફોલિક એસિડ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ભરપુર માત્રામાં હોય છે. જેનાથી શરીરમાં એનર્જી ઉત્પન્ન થાય છે. મકાઈ ખાવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે માટે લાંબા સમય સુધી એનર્જી રહેશે.
Sorry, the comment form is closed at this time.