26 Nov બાદિયા Posted at 04:30h in by 0 Comments 0 Likes આયુર્વેદિક મત અનુસાર બાદિયાન ગુણમાં દીપક, પાચક તથા વાતહર મનાય છે. તે જઠરાગ્નિને તે પ્રદીપ્ત કરેછે. સાંધાની તકલીફોના ઉપચાર માટે બાદિયાનને પીવામાં આવે છે. ભોજન પછી પાચન માટે બાદિયાનના બી ચાવવામાં આવે છે.
Sorry, the comment form is closed at this time.