26 Nov પતાસા
પતાસા ખાંડની ચાસણીમાથી બાવવામાં આવે છે. મુખ્યત્વે કોઈ સારા પ્રસંગે પ્રસાદ તરીકે આપવામાં આવે છે. તે ઉપરાંત દૂધમાં પતાસા નાખી તેને પીવામાં આવે તો તે સ્યાસ્થ્ય માટે લાભદાયી છે. દૂધની જગ્યાએ પાણીમાં પણ લેવામાં આવે તો કબજિયાત, માથાનો દુખાવો, ઉલ્ટી આદીમાં મદદરૂપ થાય છે.
Sorry, the comment form is closed at this time.