26 Nov નારિયેળ
ટોપરું,શ્રીફળ,નાળિયેર નામ અનેક છે પરંતુ તેના ગુણ એક જ છે. ટોપરું એવું નામ સામે આવતા જ કાં તો પ્રસાદી યાદ આવે અથવા તો સાઉથ ઇંડિયન ડિશની સ્વાદિષ્ટ ટોપરાની ચટણી યાદ આવે.પરંતુ ટોપરું એવી વસ્તુ છે જેને નિયમિત રીતે ખાવાથી સ્વાસ્થ્યને લગતા અનેક પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય છે.
Sorry, the comment form is closed at this time.