26 Nov તુવેરદાળ
તુવેરની દાળ ત્રિદોષહર હોવાથી એ સૌને અનુકૂળ પડે છે. તુવેરની દાળ એ તુરી, રૂક્ષ, મધુર, શીતળ, પચવામા હલકી, ઝાડો રોકનાર, વાયુ કરનાર તમે જ પિત્ત, કફ અને લોહીના બગાડને મટાડનાર છે. ભારતમાં, તુવેરની દાળ એક લોકપ્રિય કઠોળ છે. તે શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત પૂરો પાડે છે.
Sorry, the comment form is closed at this time.