26 Nov જામફળ
જામફળ મીઠુ અને સ્વાદિષ્ટ ફળ હોવાની સાથે-સાથે ઘણા રોગોની સારવાર પણ કરે છે, શિયાળામાં જામફળ ખાવાથી અનેક ગણા લાભ થાય છે. તેમાં આયોડીન સારી માત્રામાં હોય છે. જેથી થાઇરોઇડની સમસ્યામાં આરામ મળે છે. ભોજન કર્યા પછી રોજ એક જામફળ ખાવાથી પાચનક્રિયા મજબૂત થાય છે.
Sorry, the comment form is closed at this time.