26 Nov ચારોળી
ચારોળીના બીજ પ્રમાણમાં ઓછી કેલરી ધરાવે છે અને તેમાં ફાઇબર સારી માત્રામાં હોય છે. ચારોળીનો ઉપયોગ ભારતીય પકવાનોં, મિઠાઇ તેમ જ ખીર ઇત્યાદિમાં સુકામેવા તરીકે કરવામાં આવે છે. ચારોળીમાં એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છએ. જો તમે રોજ ચારોળીના થોડાં દાણા ખાઓ તો પેટમાં અલ્સર અને એસિડિટીની પ્રોબ્લેમ ઠીક થાય છે.
Sorry, the comment form is closed at this time.