26 Nov સૂકું નારિયેળ
નારિયેળ કે શ્રીફળ એક ફળ છે. જે “નારિયેળી” નામક વૃક્ષ પર ઉગે છે. તેની અંદર રહેલા ગર્ભને બહાર કાઢી તેને સુકવવામાં આવે છે જે સૂકા નારિયેળમાંથી તેલ મળે છે તેમ જ વિવિધ ભારતીય રસોઈમાં પણ તેનો ઉપયોગ થાય છે.સૂકું નારિયેળ સ્વસ્થ મસ્તિષ્ક માટે પણ જરૂરી છે. તેનાથી બ્રેઇન ફંક્શન ઇમ્પ્રૂવ થાય છે. તેને ખાવાથી બ્રેઇનને ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ યોગ્ય રીતે મળે છે.
Sorry, the comment form is closed at this time.