26 Nov ઘી Posted at 04:30h in by 0 Comments 0 Likes તે પોષ્ટિક ગુણોથી ભરેલું છે. તે પાચક અગ્નિમાં પણ વધારો કરે છે. પરંપરાગત રીતે ઘી, માખણ ગરમ કરીને સુવર્ણ પ્રવાહી બને ત્યાં સુધી ગરમ કરી બનાવવામાં આવે છે. લગભગ બધીજ મીઠાઈઓ અને શાક આદીમાં ઘી બહોળા પ્રમાણમાં વપરાય છે.
Sorry, the comment form is closed at this time.