26 Nov ગોલાબોર
ગોલાબોરમાં ભરપૂર માત્રમાં ફાયબર હોય છે જે તમને કબજિયાતમાં રાહત આપે છે. જો તમારું પાચનતંત્ર નબળું છે તો તમારા માટે બોર એ કોઈ વરદાનથી ઓછા નથી, બોરમાં એવા મિનરલ્સ હોય છે જે આપણા પાચનતંત્રને મજબુત બનાવે છે. તેમજ વિટામીનની સાથે કેલ્સિયમ પણ હોય છે જે વ્યક્તિના હાડકા મજબુત કરવામાં મદદ કરે છે.
Sorry, the comment form is closed at this time.