26 Nov ગંઠોડા Posted at 04:30h in by 0 Comments 0 Likes ગંઠોડા ને પીપરીમૂળ પણ કહેવાય છે. પીપરીમૂળ સ્વાદે તીખું, તાસીરે ગરમ, પચવામાં હલકું, ઉત્તમ કફહર અને વાત્તહર તેમજ પાચક છે. તે બરોળના રોગ, પેટનો આફરો, ઉધરસ, શ્વાસ, શરદી, ક્ષય આદીમાં ઉપયોગી છે.
Sorry, the comment form is closed at this time.