બ્લોગ્સ

ગુરુને સેવી હરિ પામો
જુલાઈ 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ગુરુને સેવી હરિ પામો

બ્રહ્મવેત્તા   ગુરુ   સંતનો,  આશ્રય  કરીને   જ્ઞાન; સેવા  કરી   રાજી   કરો,   પામી  જવા  ભગવાન...૦૧ કેવળ ગુરુની કૃપાથી  જ, સફળ થવાય છે જ્ઞાન; સાચા સંતની કૃપા વિના, મળતા નથી ભગવાન...૦૨ ગુરુ  જ   ટાળી 

મરજી

ગુરુકૃપા

ગુરુનિષ્ઠા

વધુ વાંચો
સ્વધર્મ સંભારી અહં છોડીએ...
જુલાઈ 01,2026
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સ્વધર્મ સંભારી અહં છોડીએ...

વહાલા ભક્તો ! આપણી કસરનું મૂળકારણ આપણી સ્વધર્મવિહિનતા જ છે. આપણને જીવ અને જગદીશ વચ્ચેનો સંબંધ સમજાય જાય; તેમાંથી આપણો દાસત્વધર્મ પકડાઈ જાય તો તો સર્વે વાત પૂરી થઈ જાય. ધર્મસભાનતા થાય એટલે આજ્ઞા પાળવામ

દાસત્વ

ધર્મ

વધુ વાંચો
હેત હોય તો વાત મનાય
જુલાઈ 01,2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

હેત હોય તો વાત મનાય

ભગવાન અને મોટા પુરુષની રીત ન્યારી હોય છે. તેઓ ક્યારેક એવી અણધારી લીલા કરે છે, તેમાં જો ખરેખરી નિષ્ઠા ન હોય, એમના આશયને જાણતા ન હોય, તો જરૂર અભાવ-અવગુણ આવી જાય અને સત્સંગમાંથી પડી જવાય. એ વખતે કોઈ પ્રગ

વિશ્વાસ

વધુ વાંચો
ગુરુની આવશ્યકતા
જુલાઈ 01,2026
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ગુરુની આવશ્યકતા

વહાલા ભક્તો ! આપણે બાય કાર, ટ્રેન કે વિમાનમાં બેસીને રોજ લાંબી મુસાફરી કરીને આપણી મંજિલ સુધી જતા હોઈ છીએ. તેમાં એના ડ્રાઇવર કે પાઇલટ પર આપણો વિશ્વાસ અતૂટ હોય છે; પણ આપણે તો ભગવાન સુધી મંજિલ પાર પાડવાન

ગુરુ

ભગવદ્ભાવ

વધુ વાંચો
કરુણાસાગર શ્રીહરિ
જુલાઈ 01,2026
પ્રસન્નવદનસ્વામી - કુંડળધામ દ્વારા

કરુણાસાગર શ્રીહરિ

મેથાણ ગામમાં સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાનના એક સુરાણી મલા પટેલ નામે અતિ ભાવિક ભક્ત હતા. જ્યારથી તેમને મહારાજનાં દર્શન થયાં, ત્યારથી જ તેમને મહારાજ સાથે એવું હેત થઈ ગયું, એવો જીવ જોડાઈ ગયો કે મહારાજ

પ્રેમ

કરુણા

વધુ વાંચો
મુક્ત થવાનો સરળ ઉપાય
જુલાઈ 01,2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

મુક્ત થવાનો સરળ ઉપાય

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૧/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન આધારાનંદ સ્વામીએ એમના ગ્રંથમાં એક સરસ વાત લખી છે. તેરા ગામમાં શ્રીહરિ સં

સ્મરણ

ખપ

આજ્ઞા

વધુ વાંચો
ધ્યાન-સ્મરણ-૮
જુલાઈ 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધ્યાન-સ્મરણ-૮

જો આપણે વિદેશમાં કાયમી સેટ થાવું જ હોય તો બે કામ કરવાં પડે છે. (૧) વિદેશમાં રહેવું આપણને ગમી જવું જોઈએ. (૨) આપણો દેશ ગમે તેટલો વાલો હોય, તોપણ તેને છોડવાની તૈયારી હોવી જોઈએ. તેમ આપણે અખંડ ભગવાનના ચિંતન

ધ્યાન

સ્મરણ

નિષ્કપટ

વધુ વાંચો
સોય
જુલાઈ 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

સોય

એક લોભી શેઠ હતા. તેમની પાસે લાખો રૂપિયા હતા, છતાં સાવ ભિખારી જેવું જીવન જીવે. જીવન જરૂરિયાત માટે પણ પૈસા વાપરે નહીં. કાયમ ફાટેલાં કપડાં પહેરે, ઘેર કાંઈ પ્રસંગ હોય તોપણ સારાં કપડાં ન પહેરે. એક પૈસો પણ

લોભ

પુણ્ય

ભજન

વધુ વાંચો
ચિઠ્ઠી
જૂન 01,2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ચિઠ્ઠી

એક ગામમાં એક શેઠ રહેતા હતા. શેઠ બહુ જ ઉદાર. તેઓ સાધુ-સંતોની સેવા કરે, દીન-દુ:ખિયાને મદદ કરે. આજુબાજુના ગામોમાં આવેલ મંદિરો, આશ્રમોમાં સીઝન પ્રમાણે વસ્તુ-પદાર્થ મોકલે અને સહુને રાજી કરી આશીર્વાદ મેળવે.

સંતસમાગમ

કથાવાર્તા

વધુ વાંચો
ધ્યાન-સ્મરણ-૭
જૂન 01,2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

ધ્યાન-સ્મરણ-૭

મહારાજનો મહિમા કેવો સમજવો જોઈએ ? મહામુક્ત ગોપાળાનંદ સ્વામીનો મત છે કે સર્વોપરી ને સ્વરાટ થકા પોતે વર્તે છે; એમ પ્રત્યક્ષ મૂર્તિ શ્રીહરિજીનો મહિમા જે સમજે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. કેવી રીતે મહાર

સ્મરણ

મહિમા

વધુ વાંચો
એ કોની ભૂલ !!
જૂન 01,2026
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ દ્વારા

એ કોની ભૂલ !!

કેટલાક યુવકો સત્સંગ-ગોષ્ઠી કર્યા બાદ મંદિરના પરિસરથી રીટર્ન ઘેર જઈ રહ્યા હતા. રસ્તા પર ચાલ્યા જતાં તેમને એક કાગળ મળ્યો. કાગળના માલિકનું નામ-ઠામ હોય તો તેને પહોંચતું કરીએ; એ હેતુથી આગળ-પાછળ જોવા માંડ્ય

દિવ્યભાવ

વધુ વાંચો
પામવું છે કે પસ્તાવું છે..?
જૂન 01,2026

પામવું છે કે પસ્તાવું છે..?

અક્ષય : ચાલો, વી વ્રત કરી લઈશું ? રાજુભાઈ : હા, હા, કેમ નહીં ? મિહિરભાઈ : ચાલો, આજે કોના ગુણો ગાઈને મહારાજને રાજી કરીશું ? હિરેન : હું કહું મિહિરભાઈ ? રોજે તો આપણે પાંચેય જણા અલગ-અલગ સંતો-ભક્તોના ગુણો

દાસત્વ

ગુણગ્રહણ

વધુ વાંચો